Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં ઝનોર ગામે કપિરાજે 3 લોકોને બચકાં ભરતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

Share

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાં કપિરાજોએ આતંક મચાવ્યો છે. ત્રણ લોકોને બચકાં ભરતા તેઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઝનોર ગામમાં છેલ્લાં કેટલાક દિવસોથી કપિરાજનું ટોળું ફરી રહ્યું છે. ત્યાં આજે એક કપિરાજ દ્વારા ગામમાં ઉધમ મચાવી દીધું હતું અને ત્રણ લોકોને બચકાં ભરી લેતા ઇજાગ્રસ્ત કરી નાંખવામાં આવતા તેઓને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્શ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જયાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે. એક સાથે ત્રણ લોકોને કપિરાજે બચકાં ભરતા ગામમાં હાહાકાર મચી ગયો છે.

Advertisement

Share

Related posts

નડિયાદનાં ઠાસરાના ગામમાં પતિએ આડા સંબંધનો વ્હેમ રાખી પત્નીને પેટમાં ચપ્પુ મારી દેતાં નોંધાઈ પોલીસ ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ : વલસાડ જીલ્લામાંથી ઉઠાંતરી કરેલ 3 બુલેટ સાથે 3 આરોપીઓને ઝડપી પાડતી એસ.ઓ.જી. પોલીસ.

ProudOfGujarat

ભરૂચ શ્રવણ ચોકડી વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!