Proud of Gujarat
FeaturedGujarat

ઝઘડિયા:તાડનું ઝાડ ચાલુ વીજ લાઈન પર પડતા એક વ્યક્તિનું મોત….

Share

દિનેશભાઇ અડવાણી

આ બનાવની વિગત જોતા તારીખ ૩૦-૦૪-૧૯ના રોજ ઝઘડિયા તાલુકાના કાલીયાપુરા ગામ ખાતે રહેતા જશુભાઈ માધવભાઈ વસાવાના ઘરની બહારથી વીજળીની લાઈન પસાર થાય છે તથા વીજ લાઈનની બાજુમાં તાડના ઝાડ આવેલા છે.આ તાડના ઝાડ સવારના ૫:૩૦ વાગ્યાના અરસામાં એકાએક ચાલુ વીજ લાઈન પર પડતા જશુભાઇના મોટાભાઈ ચંપકભાઈ માધવભાઈ વસાવા તે દરમિયાન ઘરની બહાર દાતણ-પાણી માટે બેઠેલા હતા અને આ વીજળીની ચાલુ લાઈન તેમના પર પડતા તેમને કરંટ લાગતા જશુભાઈ વસાવાએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ચંપકભાઈ ને સારવાર અર્થે સરકારી દવાખાનામાં લઇ ગયા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર નેશનલ હાઇવેને અડીને આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ડોસવાડા ઝીંક પ્રોજેક્ટને મંજૂરી ન મળતા આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

આગામી 48 કલાકમાં થશે કેરળમાં ચોમાસાનું આગમન, IMD કરી જાહેરાત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!