Proud of Gujarat
FeaturedGujarat

ઝઘડિયા:તાડનું ઝાડ ચાલુ વીજ લાઈન પર પડતા એક વ્યક્તિનું મોત….

Share

દિનેશભાઇ અડવાણી

આ બનાવની વિગત જોતા તારીખ ૩૦-૦૪-૧૯ના રોજ ઝઘડિયા તાલુકાના કાલીયાપુરા ગામ ખાતે રહેતા જશુભાઈ માધવભાઈ વસાવાના ઘરની બહારથી વીજળીની લાઈન પસાર થાય છે તથા વીજ લાઈનની બાજુમાં તાડના ઝાડ આવેલા છે.આ તાડના ઝાડ સવારના ૫:૩૦ વાગ્યાના અરસામાં એકાએક ચાલુ વીજ લાઈન પર પડતા જશુભાઇના મોટાભાઈ ચંપકભાઈ માધવભાઈ વસાવા તે દરમિયાન ઘરની બહાર દાતણ-પાણી માટે બેઠેલા હતા અને આ વીજળીની ચાલુ લાઈન તેમના પર પડતા તેમને કરંટ લાગતા જશુભાઈ વસાવાએ ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી ચંપકભાઈ ને સારવાર અર્થે સરકારી દવાખાનામાં લઇ ગયા હતા પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યુપીએલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડીનાં કાલીયાપુરા વિસ્તારમાંથી ૪ ફુટનો ધામણ સાપ પકડાયો.

ProudOfGujarat

ભરૂચમાં “સ્વતંત્રતા દિવસ”ની ઉજવણીના ભાગરૂપે નગરપાલિકાના વિપક્ષનાં સભ્યો દ્વારા શાળાના બાળકોને રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!