Proud of Gujarat
FeaturedGujaratINDIA

મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.

Share

ઝઘડીયા તાલુકા ભાજપાના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે ઝઘડીયાના મામલતદાર રાજવંશી ને ટેલિફોનથી પુછાયેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપા મહામંત્રીએ તા.૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે રાજપારડી ચાર રસ્તા પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.ભારતીય જનતા પાર્ટીના ઝઘડીયા તાલુકાના વોટસએપ ગ્રુપ પર મુકેલા એક સંદેશમાં ભુપેન્દ્રસિંહ રાઠોડે તાલુકા મામલતદાર તરફથી સંતોષજનક જવાબ ન મળતા ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.અને અન્ય કાર્યકરો દ્વારા તેમના નિર્ણયને સમર્થન અપાયુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

આદિવાસી સમાજનું અપમાન કરનાર નિલેશ દુબે સામે કાર્યવાહી કરવા નાંદોદના ધારાસભ્ય પી.ડી વસાવાએ નર્મદા કલેકટરને લેખિત કરી રજુઆત.

ProudOfGujarat

ભરૂચનાં જુના તવરા ગામ ખાતે લાભપાંચમનાં અવસરે રૂડો ધાર્મિક સત્સંગનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ઉમરપાડાના જંગલ વિસ્તારમાંથી સુરત છાપરા ભાઠાના યુવકની લાશ મળતા હત્યા કરાયાની આશંકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!