Proud of Gujarat
FeaturedGujaratINDIA

મામલતદાર દ્વારા સંતોષજનક જવાબ ન મળતા ઝઘડીયા ભાજપા મહામંત્રીની ઉપવાસની ચીમકી ઉપવાસ પર બેસવાની વાત સોશિયલ મિડીયા પર ફરતી થતાં ચકચાર.

Share

ઝઘડીયા તાલુકા ભાજપાના મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડે ઝઘડીયાના મામલતદાર રાજવંશી ને ટેલિફોનથી પુછાયેલા પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ભાજપા મહામંત્રીએ તા.૧૩ ડિસેમ્બરના રોજ સવારે ૯ વાગ્યે રાજપારડી ચાર રસ્તા પર ઉપવાસ પર બેસવાની જાહેરાત કરતા તાલુકામાં ચકચાર મચી જવા પામી છે.ભારતીય જનતા પાર્ટીના ઝઘડીયા તાલુકાના વોટસએપ ગ્રુપ પર મુકેલા એક સંદેશમાં ભુપેન્દ્રસિંહ રાઠોડે તાલુકા મામલતદાર તરફથી સંતોષજનક જવાબ ન મળતા ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી.અને અન્ય કાર્યકરો દ્વારા તેમના નિર્ણયને સમર્થન અપાયુ હતું.

ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતેના જીતાલી ગામે  ટેન્કર સાથે વીજવાયરો ભેરવાતા વીજ થાંભલો એક યુવક પર પડયો: યુવકનું કરૂણ મોત 

ProudOfGujarat

ભૌર ફિલ્મમાં દેખાયું મહિલા સશક્તિકરણ…જાણો વધુ.

ProudOfGujarat

નર્મદા નદી એલર્ટ મોડ પર, સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ નજીક ગોલ્ડન બ્રિજની સપાટીમાં સતત વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!