Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે તા.૬ ના રોજ બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી.વિજય ભારતી સંસ્થા સારસાના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં વિજય ભારતીના પ્રમુખ રતિલાલ રોહિત નાયબ મામલતદાર નવનીત પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.ગ્રામજનોએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.રતિલાલ રોહિત અને નવનીત પટેલે ડો.બાબા સાહેબ આંબેડકરની જીવન ઝરમર થી ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

દર્દી બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવા છતાં સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન પર રખાયો ?

ProudOfGujarat

ભરૂચ તાલુકાના ટકારીયા ગામના મૂળ વતનીઓ પર સાઉથ આફ્રિકામાં કાળિયાઓ દ્વારા ગોળીબાર કરી લૂંટી લેવાયા

ProudOfGujarat

નડિયાદમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના હસ્તે ૨૫ આવાસોનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!