Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકામાં ધોરીમાર્ગ ધોવાતા લોકોની મુશ્કેલી વધી.

Share

ચાલુ સાલે સમગ્ર રાજ્યમાં થયેલ મુશળધાર વરસાદને લઇને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. રાજ્યમાં મોટાભાગના રસ્તાઓનું ધોવાણ થયું હોવાની વાતો સપાટી પર આવી છે, ત્યારે ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા માર્ગનું પણ મોટાપ્રમાણમાં ધોવાણ થયું છે. માર્ગ ધોવાઇ જતા મટીરીયલ છુટુ પડી જતા હવે તેમાં વરસાદનું પાણી ભેગુ થતાં કાદવ કિચ્ચડ ફેલાતો જોવા મળી રહ્યો છે. તાલુકામાંથી પસાર થતો આ ધોરીમાર્ગ ધોવાતા હાલ તો જનતા મુશ્કેલીમાં મુકાઇ છે.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ

Advertisement

Share

Related posts

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ડેડીયાપાડા ખાતે ત્રિદીવસીય ઇન સર્વિસ તાલીમનું આયોજન.

ProudOfGujarat

મોટુ પતલુ લેખક નીરજ વિક્રમ કહે છે, “પાત્રોને બદલ્યા વિના શોને વિકસાવવો મહત્વપૂર્ણ છે”.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં વગુષણા નજીક એલ.પી.જી. ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!