Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા : અવિધા ગામે કપિરાજનો આતંક, પાંચથી વધુ લોકોને બચકા ભરી ઘાયલ કર્યા.

Share

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અવિધા ગામે કપીરાજે ભારે આતંક મચાવ્યો હતો. કપીરાજના આતંકના કારણે સ્થાનિક લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યુ હતું. કપીરાજે પાંચથી વધુ વ્યક્તિઓને શરીરે બચકા ભરીને ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને અવિધાની સરકારી હોસ્પિટલમા પ્રાથમિક સારવાર આપવામા આવી.

આ અંગેની ઝઘડિયા વનવિભાગે જાણ કરાતા વન વિભાગ દ્વારા કપિરાજને ઝડપી પાડવા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. લખાઈ રહ્યું છે ત્યાં સુધી કપિરાજ પજારે પુરાયો નથી હાલ કપિરાજને ઝડપી પાડવાની કવાયત વન વિભાગ દ્વારા ચાલુ છે તેમ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

સુરતનાં જાગૃત નાગરિકો અને વર્સેટાઇલ માયનોરીટિઝ ફોરમ દ્વારા કેન્દ્ર સરકારે પાસ કરેલો ગેર બંધારણીય કાળો કાયદો પરત ખેંચવા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ProudOfGujarat

વાહ વાહી લૂંટવા નો પોલીસ તંત્ર માં ખેલ…? ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ની કામગીરી સામે કોર્ટ માં ઉઠ્યા સવાલ,?ટંકારીયા અને કંબોલી ચોરી પ્રકરણ માં મુદ્દામાલ ના ભાવો અલગ અલગ બતાડ્યો હોવાની ચર્ચા

ProudOfGujarat

રાજપીપળાની એમ.આર વિદ્યાલય ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!