Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહારથી શ્રધ્ધાંજલી આપી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફૂલહાર પહેરાવીને શ્રધાંજલિ આપવામાં આવી. ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા સહિત ગ્રામજનો, ટીમ મોદીના પદાધિકારીઓ તથા વેપારી આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહાર પહેરાવીને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. સહુએ દેશને આઝાદી અપાવવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલ ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ દ્વારા ભારતી આક્સા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના સામાન્ય વીમા વ્યવસાયના હસ્તગત માટે અંતિમ મંજૂરી આપી.

ProudOfGujarat

નર્મદા:ડેડીયાપાડા ના સિંગળવાન પાસે ની ઘટના  વાલિયા એન્જીનરિંગ કોલેજ માં એડમિશન લઈ પરત આવતા રસ્તામાં ઝાડ પડતા મોત…..

ProudOfGujarat

ભરૂચ પોલીસે જાહેરનામાની કરેલ કડક અમલવારી. જાણો કેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!