Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહારથી શ્રધ્ધાંજલી આપી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફૂલહાર પહેરાવીને શ્રધાંજલિ આપવામાં આવી. ભાજપા અગ્રણી અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યા સહિત ગ્રામજનો, ટીમ મોદીના પદાધિકારીઓ તથા વેપારી આગેવાનો આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અત્રે સ્વાતંત્ર્ય સેનાનીના સ્મારકને ફુલહાર પહેરાવીને શ્રધ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. સહુએ દેશને આઝાદી અપાવવામાં સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલ ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં “વિકાસ દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

વડોદરામાં વ્યાજખોરના ત્રાસથી આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનું સારવાર દરમિયાન મોત

ProudOfGujarat

અંકલેશ્વર ના બ્રિજ નગર વિસ્તાર પાસે પાર્કિંગમાં મૂકેલી બાઈક ચોરી કરી જતા ચોર સીસીટીવીમાં કેદ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!