Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ઉમલ્લા દુ.વાઘપુરાના અજય વસાવાની અનુસુચિત જનજાતિ મોરચાના જિલ્લા સંયોજક તરીકે વરણી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરાના યુવા કાર્યકર અજય ચુનીલાલ વસાવાની ભરૂચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના જિલ્લા સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે. દુ.વાઘપુરાના ૩૦ વર્ષીય યુવા કાર્યકરની આ વરણીથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની સંમતિથી ગુજરાત પ્રદેશ ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી દ્વારા અજય વસાવાની ભરુચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના સંયોજક તરીકે વરણી કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

નવસારીના એઘલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલ નરેશ આહીર તવરા પાંચ દેવી મંદિરે પહોંચતા આહીર સમાજ દ્વારા સ્વાગત કરાયું

ProudOfGujarat

ભરૂચ : રાજયમાં વિદ્યાર્થિનીએ પ્રથમ ક્રમ મેળવી અંકલેશ્વરને ગૌરવ અપાવ્યું જાણો કેવી રીતે ?

ProudOfGujarat

વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!