Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ઉમલ્લા દુ.વાઘપુરાના અજય વસાવાની અનુસુચિત જનજાતિ મોરચાના જિલ્લા સંયોજક તરીકે વરણી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરાના યુવા કાર્યકર અજય ચુનીલાલ વસાવાની ભરૂચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના જિલ્લા સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે. દુ.વાઘપુરાના ૩૦ વર્ષીય યુવા કાર્યકરની આ વરણીથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની સંમતિથી ગુજરાત પ્રદેશ ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી દ્વારા અજય વસાવાની ભરુચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના સંયોજક તરીકે વરણી કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

લીંબડી મોટા મંદિર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

જીવીકે ઇ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવાનાં ભરૂચ જિલ્લાનાં બે કર્મચારીઓનું શંકાસ્પદ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ફરી પાછા માનવજીવન બચાવવાની મોહિમમાં જોડાયા.

ProudOfGujarat

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!