Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડીયાના ઉમલ્લા દુ.વાઘપુરાના અજય વસાવાની અનુસુચિત જનજાતિ મોરચાના જિલ્લા સંયોજક તરીકે વરણી.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા દુ.વાઘપુરાના યુવા કાર્યકર અજય ચુનીલાલ વસાવાની ભરૂચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના જિલ્લા સંયોજક તરીકે વરણી કરવામાં આવી છે. દુ.વાઘપુરાના ૩૦ વર્ષીય યુવા કાર્યકરની આ વરણીથી તેમના શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમજ પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલની સંમતિથી ગુજરાત પ્રદેશ ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના પ્રમુખ અર્જુન ચૌધરી દ્વારા અજય વસાવાની ભરુચ જિલ્લા ભાજપા અનુસુચિત જનજાતિ મોરચાના આઇ.ટી.સેલના સંયોજક તરીકે વરણી કરવામાં આવી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામ નજીક બનાવ

ProudOfGujarat

ભરૂચ:૫ત્ની સાથે નગ્ન હાલતમાં જોઈ લેનાર પ્રેમીનો ૫તિ ૫ર હુમલો…

ProudOfGujarat

ભરૂચનાં પાનખાડી વિસ્તારમાં કાંસનો સ્લેબ ઠેક-ઠેકાણે ધસી પડતા વૃદ્ધો અને બાળકો માટે કાંસ બની મોત સમાન…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!