Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.

Share

ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.
ઉમલ્લા સત્યનારાયણ મંદિરે અને વિવિધ જગ્યાએ શેરીઓમા ઉજવવામાં આવ્યો છે. જયારે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ શ્રવણ વદ આઠમ રોહિની નક્ષત્ર મા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જન્મ કારાવાસ માં રાત્રે બાર વાગ્યા થયો હતો જે રાત્રી મોહ રાત્રી અને કાલાશ્ષ્ટમી તરીકે ઓળખાય છે ભગવાના જન્મ આ રાત્રીના થતા આખા દુનિયામાં પવઁઉજવની ખુબ આનંદ ભેર ઉજવવામાં આવે છે તે દિવસે ધેર ધેર નંદગેરા આનંદભયો નો નાંદ સાંભરાય છે કૃષ્ણભેર ઉજવની ગામેગામ મંદિરો તેમજ સેરી મહોલામા ભજન કિર્તન ઉજવાય છે.

ઝઘડિયા નિમેષ ગોસ્વામી

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતોમાં એકનું મોત બે ઘાયલ, પાંચ વાહનોને નુકશાન

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગ્રામીણ વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો અને બાંધકામ ક્ષેત્રની કામગીરી શરૂ કરવાની મંજૂરી આપતો હુકમ.

ProudOfGujarat

કોંગ્રેસ અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મર્હુમ મહંદભાઇ ફાંસીવાલાને શોકાંજલી અપાઇ! કોંગી અગ્રણી અહમદભાઇ પટેલ અને અર્જુન મોઢવાડીયા, શંકરસિંહ વાઘેલા સહિત દિગ્ગ્જોએ પ્રાર્થના સભામાં શોકાંજલી અર્પી..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!