Proud of Gujarat
GujaratFeaturedINDIA

વ્યારા ખાતે તળાવ રોડ પર આવેલ જુમ્મા મસ્જિદથી સ્ટેશન રોડ સુધીના માર્ગને ડૉ. બાબાસાહેબ આંબેડકર માર્ગ નામ આપવા રજૂઆત.

Share

વ્યારા નગરમાં ઘણા મહામાનવના નામે માર્ગનું નામ આપવામાં આવ્યું છે પરંતુ બાબા સાહેબ આંબેડકરના નામે એકેય માર્ગનું નામ આપવામાં આવ્યું નથી.

મુ. વ્યારા જી. તાપી ખાતે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનુ ભવન બનાવવામાં આવ્યું છે. પરંતુ વ્યારા ખાતે એકેય માર્ગનું નામ ડૉ.બાબાસાહેબ આંબેડકરના નામે નથી. બાગ અને સામાજીક વનીકરણ વિભાગ, નગરપાલિકાના ચેરમેન નિમિષાબેન તરસાડીયાની માંગ મુજબ તળાવ રોડ પર આવેલ જુમ્મા મસ્જિદથી સ્ટેશન રોડ વ્યારા સુધીના માર્ગને ડૉ. આંબેડકર માર્ગ આપવો જોઈએ.આ બાબત વ્યારાના ઇતિહાસમા સુવર્ણ અક્ષરે લખશે. ઉપરાંત બાબાસાહેબને વ્યારા નગર તરફથી સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે.

Advertisement

Share

Related posts

ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલને મેઘમણી ગૃપ ઓફ કંપની તરફથી એક વેન્ટિલેટર આપવામાં આવ્યું.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને ડો. રેડ્ડી’સએ ભારતમાં પ્રથમ પ્રકારનાં ઇન્ટિગ્રેટેડ અને કેશલેસ ડિજિટલ હેલ્થ સોલ્યુશનની પાયાની રજૂઆત માટે સહયોગ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શિક્ષક દિનની શિક્ષકોનાં સન્માન સાથે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!