Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર : મહાશિવરાત્રી પૂર્ણ થતાં સાધુ સંતોનું સતાધાર તરફ પરિયાન સતાધાર મહંત વિજયબાપુ દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન.

Share

જૂનાગઢ મહાશિવરાત્રીનાં મેળાની પૂર્ણાહુતી થતા સાધુ સંતો સુપ્રસિદ્ધ સતાધાર તરફ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. સતાધારના મહંત વીજયબાપુ દ્વારા તમામ સંતો માટે ફરાળ, ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. દર વર્ષની જેમ મહાશિવરાત્રી મેળા બાદ ભવનાથમાં આવેલા તમામ અખાડા મંડળ સતાધાર આવે છે. જેમ ૧૬ અખાડાના સંતો સતાધાર દર્શન કરવા અને દર્શન આપવાની પરંપરા ચાલી આવે છે. ત્રણ દિવસ સતાધારમાં સાધુ સંતો રોકાય છે અને જેમાં દેવ પૂજા અને ગોલા પૂજન થાય છે. છેલ્લે દિવસ પાકી રસોઈ થાઈ અને પાકી દક્ષિણા આપવામાં આવે છે. જેમાં ૧૬ અખાડાનાં સનાતનનાં સંતો અને મહંતોના મુખે સતાધારની મહિમા ગવાય છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : દારૂના ગુનામાં સંડોવાયેલ ઝંખવાવ ગામનાં આરોપીને એસ.ઓ.જી એ ઝડપી લીધો.

ProudOfGujarat

ભરૂચ : વાલિયાના વટારિયા પાસે હાઈવાની ટક્કરે બાઇક સવાર વિદ્યાર્થીનું મોત અન્ય એક ઘાયલ.

ProudOfGujarat

ભરૂચ પોલીસે નબીપુર નેશનલ હાઇવે પરથી ટ્રાવેલ્સની બસમાં વિદેશી દારૂની હેરફર કરતા બે ઈસમોમે ઝડપી પાડયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!