Proud of Gujarat
FeaturedGujaratINDIA

બાવળામાં સ્વામિનારાયણ મંદિરમાં નૂતન વર્ષના દિવસે ભવ્ય અન્નકૂટ ઉત્સવ યોજાયો

Share

ન્યુઝ વિરમગામ
તસવીર- વંદના નીલકંઠ વાસુકિયા

Advertisement

બાવળા માં ધોળકા રોડ ઉપર આવેલ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી  સ્વામિનારાયણ મંદિર માં સંસ્થા ના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિય દાસજી સ્વામીજીમહારાજ ની પ્રેરણા થી નૂતન વર્ષ ના દિવસે ભવ્ય અન્નકૂટ ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંતો ભક્તો એ સાથે મળીને 100 થી પણ વધારે વાનગીઓ બનાવી ભગવાન ને ધરાવી હતી.


Share

Related posts

રશિયા – યુક્રેન વચ્ચે તંગદિલી સર્જાતા જામનગરના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સિનિયર સીટીઝનો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું

ProudOfGujarat

સુરતમાં એપ્લિકેશનની મદદથી ઓનલાઈન ક્રિકેટનો સટ્ટો રમતા સટ્ટોડીયાને ઝડપી પડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!