વિરમગામ લાયન્સ ક્લબ દ્રારા સંચાલિત રાષ્ટ્રીય અંઘજન મંડળ દ્વારા અભ્યાસ કરતા વિઘાર્થી ઓને દર વર્ષ ની જેમ દરેક તહેવાર ઉજવવામાં આવે છે અત્યારે ઉતરાયણ પર્વ નિમિતે દિવ્યાંગ બાળકોને પતંગ-દોરી નુ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં આજના કાર્યક્રમમાં વિરમગામ ના ઘારાસભ્ય લાખાભાઇ ભરવાડ,લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ના અર્ષદ ઘેંસીયા ,અજીત ખુડદીયા,કે.બી.શાહ વિનય મંદિર શાળાના આચાર્ય અલ્કેશભાઇ દવે ,ચિરાગ ભરવાડ , આચાર્ય રઘુભાઇ ભરવાડ ,વિકાસ ડે કેર સેન્ટરના ડો.રમીલાબેન જૈન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને લાખાભાઇ ભરવાડ, અલ્કેશભાઇ દવે,અર્ષદ ભાઇ સહિત શિક્ષકો દ્રારા દિવ્યાંગ નિજાનંદ બાળકોને પતંગ-દોરી સહિત ખાદ્ય ચીજોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
:-પીયૂષ ગજ્જર વિરમગામ

