Proud of Gujarat
GujaratFeaturedINDIA

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતમાં ભારે વરસાદના પગલે રાજ્યના વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને આફતના સમયે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ, હોમ, આરોગ્ય, માર્ગ-મકાન અને પંચાયત વિભાગના અધિકારીઓને રાહત કાર્યમાં જોડી દેવામાં આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોને પણ આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ કર્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઈકો ગાડીની ચોરી થતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ProudOfGujarat

એસ.પી એક્શન – ભરૂચ જિલ્લા પોલીસમાં આંતરિક ફેરફાર, 18 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની કરાઈ બદલી

ProudOfGujarat

ભરૂચ ના વોર્ડ નંબર 10 માં અનેક વિસ્તારમાં પાણીની સમસ્યા, ભર ઉનાળા માં જળ માટે તરસતી પ્રજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!