Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભારે વરસાદની સ્થિતિને કારણે નરેન્દ્રભાઈ મોદીનો ગુજરાત પ્રવાસ રદ

Share

 

(કાર્તિક બાવીશી ) ભારે વરસાદની સ્થિતિને કારણે વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ રદ્દ કરવામાં આવ્‍યાનું સુત્રો જણાવે છે.નરેન્દ્રભાઈ ર૦ તારીખના રોજ પ્રવાસે અવાના હતા જુનાગઢમાં તેઓ સરકારી હોસ્‍પિટલનું ઉદ્ધાટન પણ કરવાના હતા.વરસાદ અને પૂરની સ્‍થિતીમાં રોકાયેલ પોલીસ તંત્ર સહીતના તંત્રે પ્રવાસ રદ થતા રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર લગાવાયેલ કલમો દૂર કરવાની માંગ સાથે રાજપૂત કરણી સેના દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદનપત્ર..!

ProudOfGujarat

રાષ્ટ્રીયસ્તરીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય નડિયાદનાં ઋષિકુમારો એ ઝળહળતી સિદ્ધિ મેળવી.

ProudOfGujarat

નર્મદા જીલ્લાનાં 9 દર્દીઓ સાજા થતાં, તમામને આરોગ્ય વિભાગે ઘર સુધી પહોંચાડયાં હતાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!