Proud of Gujarat
GujaratFeaturedINDIA

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

Share

 

(કાર્તિક બાવીશી )ગુજરાતમાં ભારે વરસાદના પગલે રાજ્યના વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને આફતના સમયે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ, હોમ, આરોગ્ય, માર્ગ-મકાન અને પંચાયત વિભાગના અધિકારીઓને રાહત કાર્યમાં જોડી દેવામાં આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોને પણ આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આદેશ કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ઇન્દિરાનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાતે મકાનમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ProudOfGujarat

ભરૂચ ભાજપની પેજ સમિતિની બેઠક યોજાઇ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે ચર્ચા કરાઈ.

ProudOfGujarat

ગુજરાત સરકાર દ્વારા જાહેરમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાતા ફટાકડા ફોડવાના રસિકો નિરાશ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!