Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ-છીપવાડ પ્રણામી મંદિર ખાતે ચતૃર્થ શતાબ્દી મહોત્સવ યોજાયો

Share

 

વલસાડ|છીપવાડ સ્થિત કૃષ્ણ પ્રણામી જૂના મંદિર ખાતે મહામતિ સ્વામી પ્રાણનાથજી પ્રાગટ્ય ચતૃર્થ શતાબ્દી મહોત્સવ અને તારતમસાગર પારાયણ પૂર્ણાહુતિનો બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. 13-14 ઓક્ટો. શનિ-રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં સવારે ભજન-કીર્તનથી શરૂઆત થયા બાદ રામચરણદાસજી ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીલ ભક્તોને આશીર્વચન આપ્યા હતા. સાંજે મંદિર પરિસરમાં ધ્વજારોહણ બાદે સાંજે શોભાયાત્રા નીકળી હતી. જેમાં મહિલામંડળ અને ભક્તો દ્વારા સંગીતના સૂરતાલે રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ હતી. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. બીજા દિવસે ચાર ચરણમાં 400 પારાયણની પૂર્ણાહુતિ સવારે શરૂ કરાયા બાદ બપોરે પૂર્ણ થઈ હતી. સૌજન્ય

Advertisement

Share

Related posts

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિરના તારલાઓ બોર્ડના પરિણામોમાં ચમક્યા, શહેરના ટોપ-10 માં સ્થાન

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ઘી પાનેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી અને સાંઈ યુવક મંડળ દ્વારા શેરડી કાપતાં મજૂરો અને જરૂરિયાત મંદ ગરીબોને મફત ભોજનનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં કોંગ્રેસ સમિતિ દ્વારા કોવિડ ન્યાય યાત્રા યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!