Proud of Gujarat
GujaratFeaturedINDIA

વલસાડ સ્ટેશને યાત્રીની બેગ ટ્રેનમાં રહી ગઇ, આરપીએફે પરત કરી

Share

 
ઉત્તર પૂર્વ દિલ્હીના કરાવલ નગર સ્થિત શ્રીરામ કોલોનીમાં રહેતા તકી શકીલ મંસૂરી ગુરૂવારે અગસ્ત ક્રાન્તિ રાજધાની ટ્રેનમાં દિલ્હીથી વાપી સુધી મુસાફરી કરી રહ્યા હતા. સવારે 8.10 કલાકે જ્યારે ટ્રેન વલસાડ સ્ટેશને પહોંચતા તકી મંસૂર ચા પીવા માટે નીચે ઉતરી ગયા હતા. જોકે, ટ્રેન રવાના થઇ જતા તેઅો તેમના રીઝર્વેશન કોચમાં બેગ ભુલી ગયા હતા. આ અંગે તાત્કાલિક તેમણે આરપીઅેફના હેલ્પ લાઇન નંબર 182 ઉપર કોલ કરીને જાણ કરી હતી. વાપી સ્ટેશને ટ્રેન પહોંચતા જ આરપીએફના એએસઆઇ સુનિલ સિંહે ટ્રેન અને કોચ નંબર એટેન્ડ કરીને યાત્રીની ભુલી ગયેલી બેગ કબજે લીધી હતી. જોકે, ત્યારબાદ યાત્રીને બેગ પરત કરી હતી. યાત્રીના જણાવ્યા મુજબ બેગમાં જરૂરી દસ્તાવેજ તથા સામાન મળીને કુલ 12 હજારની મત્તા હતી.સૌજન્ય

Advertisement

Share

Related posts

ભરૂચથી આસ્થા સ્પેશ્યલ ટ્રેનમાં 1476 ભાજપ કાર્યકરો અયોધ્યા ભગવાન શ્રીરામના દર્શનાર્થે રવાના

ProudOfGujarat

આ કચરો નાંખવો ક્યાં : ભરૂચ પાલિકા પાસે યોગ્ય ડંમ્પિગ સાઇટનો અભાવ.? પ્રજા દુર્ગંધથી ત્રાહિમામ..!!

ProudOfGujarat

ભરૂચ-આયુર્વેદિક ઔષધીની મદદ તૈયાર કરાયેલ આ પ્રતિમા અને તેમાં સમાયેલી કલાગીરી નિહાળવા લાયક છે.ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ આકર્ષણ નું કેન્દ્ર બની

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!