Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૈનોના પરમ પાવન પર્યુષણના દિવસો ધર્મપ્રેમથી આગળ વધી રહ્યાં છે

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં ઠેર ઠેર તપ , ત્યાગ અને ધર્મ આરાધનાનો માહૌલ સર્જાય રહ્યો છે પર્યુષણ પર્વમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના ધર્મસ્પશી પ્રવચનો ભાવિકોને ભાવ વિભોર કરી રહ્યાં છે વલસાડમાં શ્રી વાગડ વિશા ઓશવાડ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંધમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન લોકોને ભાવ વિભોર કરી રહ્યા છે વલસાડ જિલ્લા માંથી ઠેર ઠેર લોકો આવી રહ્યાં છે જ્યારે જૈન ધર્મનો સંદેશો છે કે અહિંસા પરમો ધર્મ કોઈ જીવને દુખી કરવો એ પણ પાપ છે

Advertisement

Share

Related posts

ભરૂચની શ્રવણ શાળામાં કલા વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં ત્રણ પેઢીથી પતંગનાં વ્યવસાય સાથે સંકળાયેલા ધનશ્યામભાઈ કહે છે 68 વર્ષમાં પહેલી વખત ભયંકર મંદીનો સામનો પતંગ વ્યવસાયમાં કરવો પડી રહ્યો છે.

ProudOfGujarat

ભરૂચમાં સાડા ત્રણ વર્ષીય બાળક મોં.સફફાન મોં.ગુફરાન એ રોઝો રાખી ખુદાની બંદગીનો સંદેશ આપી,દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!