Proud of Gujarat
GujaratFeaturedINDIA

જૈનોના પરમ પાવન પર્યુષણના દિવસો ધર્મપ્રેમથી આગળ વધી રહ્યાં છે

Share

(કાર્તિક બાવીશી )વલસાડમાં ઠેર ઠેર તપ , ત્યાગ અને ધર્મ આરાધનાનો માહૌલ સર્જાય રહ્યો છે પર્યુષણ પર્વમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના ધર્મસ્પશી પ્રવચનો ભાવિકોને ભાવ વિભોર કરી રહ્યાં છે વલસાડમાં શ્રી વાગડ વિશા ઓશવાડ વર્ધમાન સ્થાનકવાસી જૈન સંધમાં પૂજ્ય ગુરૂ ભગવંતોના વ્યાખ્યાન લોકોને ભાવ વિભોર કરી રહ્યા છે વલસાડ જિલ્લા માંથી ઠેર ઠેર લોકો આવી રહ્યાં છે જ્યારે જૈન ધર્મનો સંદેશો છે કે અહિંસા પરમો ધર્મ કોઈ જીવને દુખી કરવો એ પણ પાપ છે

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ટોલનાકા પાસે શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

દેડીયાપાડા, ગરૂડેશ્રર, નાંદોદ તાલુકાનાં 12 ગામોમાં પોષણ અભિયાન અંતર્ગત “ સમજો તો સારૂ” નાટક ભજવાયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનું ધોરણ 10 નું પરિણામ 54 ટકા આવ્યું જ્યારે જીલ્લાની નવ શાળાઓનું પરિણામ સો ટકા આવ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!