Proud of Gujarat
INDIAFeaturedGujarat

વાલિયાનાં સોડગામનાં સેવાભાવી સરપંચ રમેશ વસાવા કોરોના સંક્રમિત થતાં ટૂંકી સારવાર બાદ અવસાન થયું…

Share

કોરોના સંક્રમિત થયેલા વાલીયા તાલુકાના સોડગામ ગામના સેવાભાવી લોકપ્રિય સરપંચ રમેશ વસાવાનું છ દિવસની સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સ્થાનિક ગ્રામજનો અને મિત્ર વર્તુળે આઘાતની લાગણી અનુભવી હતી.
સોડગામના સરપંચ રમેશભાઈ છીતુભાઈ વસાવા ભાજપના સક્રિય કાર્યકર હતા અને સતત બે ટર્મથી તેઓ સોડગામ ગ્રામ પંચાયતના સરપંચ પદે વિજેતા બની લોકપ્રિય સરપંચ બન્યા હતા છેલ્લા છ દિવસથી તેઓ કોરોના સંક્રમિત થયા હતા જેથી ભરૂચ સિવિલ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન તેમનું અવસાન થતાં પરિવારજનોએ અને ગ્રામજનોએ મોટો આંચકો અનુભવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : એપ્પલ ઇન હોટલનો એઠવાડ શાલીમાર કોમ્પ્લેક્ષના વિસ્તારમાં ઠાલવતા રહીશોમાં આક્રોશનો માહોલ : નગરપાલિકાને અરજી આપી કરી રજુઆત.

ProudOfGujarat

અંકલેશ્વર: નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનાર યોજાયો હતો.

ProudOfGujarat

ભરૂચ સંસદીય મત વિસ્તારના મતદાનની ટકાવારી તાપ-તડકા અને લગ્નની મોસમ પર આધારિત.જાણો કેમ ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!