Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

Share

છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામના ગણેશનગર પાસે વીજ થાંભલો નમી પડ્યો છે આ અંગે સ્થાનિકોએ વીજ કંપનીના મુખ્ય ઇજનેરને લેખિતમાં રજુઆત કરી છે આ થાંભલા પાસેથી માર્ગ પસાર થતો હોવાથી રાહદારીઓ અને ગણેશનગરના સ્થાનિકો તેમજ નજીકમાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે ત્યારે વીજ કંપની ત્વરિત આ વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

રૂપાણી સરકાર માસ્કના દંડ મુદ્દે લેશે મોટો નિર્ણય : સરકાર દંડ ઘટાડવા હાઈકોર્ટમાં કરશે રજૂઆત.

ProudOfGujarat

પોર ગામમાં તાલુકા ભારતીય જનતા પાર્ટીના ઉપ.પ્રમુખનું નિધન થતા શ્રદ્ધાજંલી પાઠવવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર : માંડવા પાટીયા પાસે આરામ હોટલના કંપાઉન્ડ સ્થિત ન્યુ પટેલ ઓટોમોબાઈલની દુકાનમાંથી ડુપ્લીકેટ ઈંધણના જથ્થા સાથે વિક્રેતાને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!