Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયા ગામની હરીનગર સોસાયટીમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

હાલ રાજ્યમાં હાહાકાર મચાવનાર સ્વાઈન ફ્લુ એકશનમાં આવ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા અને વાલિયા તાલુકા આયુર્વેદ દવાખાના દ્વારા વાલિયા તાલુકાના વિવિધ ગામોમાં સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વાલિયા ગામની હરીનગર સોસાયટી ખાતે સ્થાનિકોને સ્વાઈન ફ્લુ પ્રતિરોધક ઉકાળાનું વિતરણ કરાયું હતું. સદર ઉકાળા વિતરણ કાર્યક્રમમાં ભારતસિંહ ભટાડા ડૉ . ચિતલ ગાલીયા અને સ્થાનિક રહીશો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડએ રજૂ કરી ડોકટરો માટે પ્રોફેશનલ ઈન્ડેમ્નીટી ઈન્સ્યોરન્સ પોલિસી.

ProudOfGujarat

ગુજરાતનાં માધ્યમિક શિક્ષણ બોર્ડ માજી સભ્ય પ્રવીણ કાછડીયાએ શિક્ષણ મંત્રીને પત્ર લખી રજુઆત કરી…જાણો શું ?

ProudOfGujarat

ભરૂચનાં નન્નુમિયા નાળાની દીવાલ ધરાશાય : પાલીકામાં વિપક્ષી સભ્યોની રજુઆત છતાં પરિણામ શૂન્ય : સમસાદ અલી સૈયદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!