Proud of Gujarat
GujaratFeaturedINDIA

વટારીયાની શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સેવા રૂરલ ના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો…

Share

વાલીયા તાલુકાની વટારીયા સ્થીત શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા રૂરલ ઝઘડીયાના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો લાભ ૨૫૨ દર્દીઓએ લીધો હતો. જેમની આંખોની ચકાસણી કરતા ૩૩ દર્દીઓને મોતીયાની અસર જ્યારે ૧૫ દર્દીઓને આંખોની સારવાર તેમજ ૨૩ દર્દીઓને સઘન સારવાર ૨૨ દર્દીઓને દવાનુ વિતરણ અને ૧૦૯ દર્દીઓને રાહત દરે ચશ્માનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.

Advertisement

Share

Related posts

ડભોઇના પ્રયાગ પૂરા ગામે આજે સ્મશાન તેમજ આર.સી.સી.રોડનું ખાત મુહુર્ત કરાયું.

ProudOfGujarat

યુવા દિવસની ખૂબ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી…જાણો ક્યાં અને કેવી રીતે…?

ProudOfGujarat

નાંદોદ પ્રતાપનગરના તળાવની પ્રોટેકશન દીવાલ અને ચેકડેમ રિપેરીંગમાં લાખો રૂપિયાના ભ્રષ્ટાચારની મુખ્યમંત્રીને રજુઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!