Proud of Gujarat
GujaratFeaturedINDIA

વટારીયાની શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ સેવા રૂરલ ના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો…

Share

વાલીયા તાલુકાની વટારીયા સ્થીત શ્રી ગણેશ સુગર અને મહેન્દ્રભાઈ જસવંત પારેખ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા રૂરલ ઝઘડીયાના ઉપક્રમે નેત્ર રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેનો લાભ ૨૫૨ દર્દીઓએ લીધો હતો. જેમની આંખોની ચકાસણી કરતા ૩૩ દર્દીઓને મોતીયાની અસર જ્યારે ૧૫ દર્દીઓને આંખોની સારવાર તેમજ ૨૩ દર્દીઓને સઘન સારવાર ૨૨ દર્દીઓને દવાનુ વિતરણ અને ૧૦૯ દર્દીઓને રાહત દરે ચશ્માનુ વિતરણ કરવામાં આવ્યું હતુ.

Advertisement

Share

Related posts

વિસાવદર એન. સી.પરમાર.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઊજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નર્મદા નદીમાં ફરી એકવાર પુરનું સંકટ : ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ભયજનક સપાટીએ વહેતી થઇ નર્મદા નદી, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

ભરૂચ શહેરના જર્જરિત મકાનો ઉતારી લેવા નગરપાલિકાનો આદેશ : સર્વે દરમિયાન જર્જરિત મકાનોની સંખ્યા 300 નોંધાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!