Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં મિકેનિકલ એન્જિનિયરએ અગમ્ય કારણોસર કર્યો આપઘાત.

Share

વડોદરાના એક આશાસ્પદ યુવાન યશ અગ્રવાલ મકરપુરા જી.આઈ.ડી.સી. માં આવેલી કાયનાલોક એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો હતો. યશ અગ્રવાલના લગ્ન 4 માસ પૂર્વે થયા હતા. યશ અગ્રવાલે 2 જુલાઇના રોજ રાત્રે કંપનીમાં આપઘાત કર્યો હતો તેના સીસીટીવી ફૂટેજ સામે આવતા તે આપઘાત પહેલા 1 કલાક 10 મિનિટ સુધી આંટાફેરા મારી ત્યારબાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લે છે. ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી કયા કારણોસર તેને જીવન ટૂંકાવ્યું હશે તેનું કારણ હજી અકબંધ છે. માંજલપુર પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદાની નૂતન જ્યોતિ વિદ્યાલયના વિદ્યાર્થીઓ-શાળા પરિવારે “VOTE FOR NARMADA” ની માનવ સાંકળ રચી મતદારોને મતદાનનો અપાયો સંદેશો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનારા “વિશ્વ યોગ દિવસ” ની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાયો

ProudOfGujarat

ઝઘડીયા પોલીસ સ્ટેશન દ્વારા નેશનલ હાઇવે પર કાયદો વ્યવસ્થાના હેતુથી નવી ચોકીનું ઉદઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!