Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

વડોદરામાં ભક્ત કવિ નરસિંહ મહેતાની જન્મ જયંતી નિમિત્તે મહાનગર પાલિકાના પદાધિકારીઓ દ્વારા તેમની પ્રતિમાને પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકા દ્વારા વુડા સર્કલ પર આવેલ ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને તમામ પદાધિકારીઓએ પુષ્પાંજલિ કર્યા હતા. આ તકે ડેપ્યુટી મેયર નંદા જોશી, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા અમીર રાવત, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વી.કે.પટેલ, શાહિદ સ્થાનિક કાઉન્સિલર સહિતના વડોદરા મહાનગર પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહી ભક્ત કવિ નરસિંહ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા હતા.

Advertisement

Share

Related posts

ભાવનગરમાં વિશ્વકર્મા જયંતિ નિમિત્તે શોભાયાત્રા સમિતિ દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

પાટણ જીલ્લાના સાંતલપુર તાલુકાના બામરોલી ડિસ્ટ્રીક્ટ કેનાલમાં ત્રણ ગાબડા પડતા ખેતરોમાં પાણી કરી વળ્યાં

ProudOfGujarat

ભરૂચ:વોર્ડ નં-૬ માં વરસાદ આવતા જ રસ્તાઓની હાલત બિસ્માર.સ્થાનિકોમા ચૂંટાયેલા નગર સેવકો પ્રત્યે રોષની લાગણી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!