Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં મેયરના પ્રયત્નોથી ન્યાય મંદિરની છતની પુરાતત્વ વિભાગ દ્વારા રીનોવેશન કામગીરી હાથ ધરાઈ.

Share

વડોદરા શહેરની મધ્યમાં આવેલ ઐતિહાસિક ન્યાયમંદિરના ગેટની છત ધરાશાયી થઈ હતી જેની કામગીરી પુરાતત્વ વિભાગે શરૂ કરેલ છે તેવા અહેવાલો વડોદરાના મેયર કેયુર રોકડિયા એ આપ્યા છે.

વડોદરામાં ઐતિહાસીક ન્યાયમંદિર ગેટની છત ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ધરાશાઈ થઇ હતી જેના વિશે અનેક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી હતી અનેક વખત આર્કિઓલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને કહેવા છતાં આ કામગીરી હાથ પર લેવાથી નહોતી જેની રજૂઆત ખુદ મૈયર કેયુર રોકડિયા એ કરતા તાજેતરમાં આજથી ન્યાયમંદિરના ગેટની છતની રીનોવેશનની કામગીરી પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવી છે જેનું મેયર સહિતના વડોદરાના પદાધિકારીઓએ સ્થળ પર જઇ નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

Share

Related posts

ભોલાવનાં રેસ્ટ હાઉસ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠક યોજાઇ.

ProudOfGujarat

પાનોલી આર પી ઇન્ડસ્ટ્રીઝમાં રિએકટરમાં બ્લાસ્ટ થતા એક કામદારનું મોત, પાંચને ઇજા.

ProudOfGujarat

ભરૂચ ના અયોધ્યા નગર પાસે આવેલ જી ઈ બી ના ડી પી  માં અચાનક ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!