Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : મહારાજા સયાજીરાવ ગાયકવાડની 159 મી જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

Share

વડોદરા શહેરમાં આજે મહારાજા સયાજીરાવ ગાયકવાડની 159 મી જન્મ જયંતી નિમિત્તે વિશ્વવિખ્યાત મહારાજા યુનિવર્સિટીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં ખાસ ઉપસ્થિતિમાં એમ.એસ યુનિવર્સિટીના શુભાંગીની ગાયકવાડ તથા વિજય શ્રીવાસ્તવ, વાઇસ ચાન્સેલર, કે એમ ચુડાસમા રજીસ્ટાર, શાલિનીબેન અગ્રવાલ, જયાબેન ઠક્કર, ડિન અને સ્ટુડન્ટ અને તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મ જયંતી નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ટર્નોપિલથી પોલેન્ડ બોર્ડર પર હજારો ભારતીયોનો જમાવડો, પોલેન્ડના તંત્ર દ્વારા પ્રવેશ ન આપતા હાલાકી.

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે યોજાયો નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ.

ProudOfGujarat

થામ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિના મોત નિપજ્યા જ્યારે એક વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!