Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : નવલખી દુષ્કર્મ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારતી અદાલત.

Share

વડોદરામાં 14 વર્ષની પીડિતા પર નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે.

વડોદરામાં નવલખી દુષ્કર્મ કેસમાં કોર્ટે આજે બપોરે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો જેમાં સરકારી વકીલ પ્રવીણ ઠક્કરે વિગતો આપતા જણાવ્યું છે કે આ કેસમાં પુરાવાઓ નીકળી જોડવી અત્યંત મુશ્કેલ હતી તેવા સંજોગોમાં તમામ પુરાવાઓ એકત્રિત કરી આરોપીઓને ફાંસીની સજા મળવી જોઈએ તેવી માંગ કરી હતી પરંતુ અદાલતે તમામ પુરાવાઓને ધ્યાને લઇ પોક્સો અદાલતે ન્યાયાધીશ દ્વારા આરોપીઓ કિશન માથાસુરિયા અને જશા સોલંકીને દોષિત જાહેર કરીને આજીવન કેદ એટલે કે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે અને 50 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે. આરોપીઓ ગમે તે હોય દુષ્કર્મની પીડિતોને ન્યાય મળવો જોઇએ તે હેતુથી સમાજમાં દાખલો બેસાડવા માટે આ કેસના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી લોકો આ પ્રકારના કૃત્યો કરવા માટે એક વખત વિચાર કરે તેવું અહીં પીપી વકીલે મીડિયા સમક્ષ માહિતી આપી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવના સુચારું આયોજન અર્થે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

ProudOfGujarat

આરોગ્ય કેન્દ્રોમાં તબીબોની ઘટ પુરવા ઝઘડીયાનાં ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી.

ProudOfGujarat

વડોદરા એમ.એસ યુનિવર્સિટી ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિવાદિત ચિત્ર મુદ્દે ABVP દ્વારા યુનિવર્સિટી કેમ્પસમાં પત્રકાર પરિષદ યોજી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!