Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો-તમામ સારવાર હેઠળ…

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર મોડી રાત્રે સત્યમ યુવક મંડળના શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો હોવાનું ઘટના સામે આવી હતી..વીજ કરંટ લાગવાથી 7 જેટલા યુવકોને ગંભીર ઇજા પહોંચી છે..ભારે વીજ કરંટ લાગવાને કારણે પાંચ યુવકો દૂર ફેંકાયા હતા.. ડી.જે માટે બનાવેલ સ્ટેન્ડ પર કરંટ ઉતરતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ માં માનવામાં આવી રહ્યું છે..

Advertisement

Share

Related posts

ચોમાસુ શરુ થતાં ઝઘડિયા તાલુકામાં બંધ પડેલ રેલવે લાઇન માથાનો દુખાવો સાબિત થઈ રહી છે વરસાદ વરસતા ગરનાળાઓમાં પાણી ભરાયા હતા

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત સંલગ્ન તમામ પ્રોજેકટ દિપાવલી પર્વે તા.૨૪ નાં રોજ પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે.

ProudOfGujarat

ભરૂચની ગેબિયન વોલ પ્રકરણમાં આખરી નિર્ણય આપવા આર.ટી.આઈ એક્ટીવીસ્ટ ધવલ કાનોજીયાની જીલ્લા કલેકટરને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!