Proud of Gujarat
FeaturedGujaratINDIA

શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ગુરુદ્વારાના પ્રતિનિધિ દ્વારા વડોદરા કમિશનરને આપ્યું આવેદન.

Share

શીખ સમાજના પ્રતિનિધિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર સમક્ષ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

આ લેખિત આવેદનપત્રમાં જણાવ્યું છે કે શીખ સમાજની જ્ઞાતિ વિરુદ્ધના મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા ધર્મના નામ પર વિરોધ કરવામાં આવે છે તેમજ આજે ગુરુદ્વારા ગુરુ ગોવિંદસિંહ છાણી ગુરુદ્વારા નાનક દરબાર સમા રોડ ગુરુદ્વારા નાનક વાડી સાહેબ ખંડેરાવ માર્કેટ અને ગુરુદ્વારા ગુરુ અર્જુનદેવજી તરસાલીના તમામ પ્રતિનિધિ દ્વારા સોશિયલ મીડિયા પર થયેલી ખોટી વાતો અને ગુરુદ્વારા વિશેના ખોટા મેસેજો ફેલાવનાર લોકો પર તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે અને આ મેસેજને સોશિયલ મીડિયામાં ફરતા અટકાવવામાં આવે તેવી માંગણી સાથે આજે શીખ સમાજના તમામ ગુરુદ્વારાના પ્રતિનિધિઓ દ્વારા વડોદરા પોલીસ કમિશનર સમક્ષ લેખિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કૃષિ, પંચાયત અને પર્યાવરણ મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારનાં હસ્તે હાલોલ ખાતેથી પાંચ ધન્વન્તરી રથોનું લોકોર્પણ.

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઅલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલને ઇંડકટોથર્મ ગ્રુપ અને કુંદન ઉદાણી ફાઉન્ડેશન તરફથી અદ્યતન આઈ.સી.યુ ઓન વ્હીલ (કાર્ડિયાક એમ્બ્યુલન્સ) નું દાન મળેલ છે.

ProudOfGujarat

ઓલપાડના તેના ગામે ૧૫ દિવસમાં ૧૨ થી વધુ પશુઓના મોત થતા સરકારી તંત્ર હરકતમાં 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!