Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-માંજલપુર વિસ્તારમાં અજાણ્યા ઈસમોએ બસ પર કર્યો પથ્થર માર્યો-બે એસ.ટી ના કાચ ફોડ્યા

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા ના માંજલપુર વિસ્તાર માં કરજણ થી અંબાજી અને વ્યારા થી બાલાસિનોર રૂટ ની એસ.ટી બસ ના કાચ પથ્થર મારા માં ફૂટ્યા છે..પોલીસે ઘટનાસ્થળે પહોંચી બસોને સલામત રીતે રવાના કરી છે..સૌજન્ય

Advertisement

Share

Related posts

પ્રાંતિજના અંબાવાડાના ઈસમની ગાડીનો કાચ તોડી સોનાનાં દાગીનાની ચોરી કરી ઇસમો ફરાર.

ProudOfGujarat

શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યના પ્રાથમિક શિક્ષક સંઘનો ચૂંટણી પંચને પત્ર

ProudOfGujarat

ભરૂચ GIDC માં વિદેશી દારૂ ભરી રીક્ષામાં જતાં બે બુટલેગર ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!