Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણ ખાતે આવેલ શનિદેવ મંદિરે શિવરાત્રી નિમિત્તે મહાઆરતી અને ભંડારો યોજાયો હતો.

Share

વડોદરા જિલ્લાના કરજણ નગર ખાતે આવેલ જલારામ નગર ખાતે શનિદેવ મંદિરે આજે મહાશિવરાત્રીનાં શુભ દીને મહાઆરતી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા. મહાઆરતી તથા ભંડારાની પ્રસાદીનો લાભ લીધો હતો. રાજુગીરી બાપુના હસ્તે મહા આરતી કરવામાં આવી હતી. કોરોના સંક્રમણનાં કારણે ઓછી ભીડ જોવા મળી હતી. આ કાર્યક્રમમાં ભાવિ ભક્તોમાં ભારે આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો.

યાકુબ પટેલ : કરજણ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના વાલિયા, ઝઘડીયા અને નેત્રંગ સહિત હવે અંકલેશ્વરમાં પણ દીપડાનો આતંક.

ProudOfGujarat

માંગરોળના કોસાડી ગામનો ૬૪૦૦ કિલો ગૌમાંસના ગુનાનો વોન્ટેડ આરોપીને S.O.G. એ ઝડપી લીધો.

ProudOfGujarat

નડિયાદના માતર જીઆઇડીસીમાંથી બાયોડીઝલના જથ્થા સાથે ચાર ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat
error: Content is protected !!