Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીની સગાઈ ચાંદલા વિધિ યોજાઇ.

Share

દર વર્ષે દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો તુલસીજી સાથે વિવાહ સંપન્ન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી આ તુલસી વિવાહ ચૌદસના દિવસે યોજવાનો છે.

તે નરસિંહજીના વરઘોડા અને વિવાહ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે આજે નરહરી મંદિર ખાતેથી પૂજારી પરિવાર તેમજ વૈષ્ણવજનો તુલસીવાડી ખાતે ભગવાનની સગાઈ ચાંદલા વિધિ માટે પહોંચ્યા હતા જ્યાં વર્ષોની પરંપરા મુજબ સગાઈ ચાંદલા વિધિ શ્રદ્ધા આસ્થા સાથે યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઇ તંત્રએ તૈયારીઓ શરૂ કરી..!!

ProudOfGujarat

रेस 3″ ने बॉलीवुड के इतिहास में सबसे अधिक सैटेलाइट अधिकार किये अपने नाम!

ProudOfGujarat

અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના પગલે વહેલી તકે કોર્ષ ચલાવવા માટે અપાઈ આ સૂચના

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!