Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત મંત્રી મનીષાબેન વકીલ દ્વારા તિરંગા યાત્રા યોજાઇ.

Share

ભારત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને ઘરે ઘરે રાષ્ટ્ર ધ્વજ દેશવાસીઓ લગાવે તે માટે જન જાગૃતિ ફેલાવવામાં આવી રહ્યી છે. ત્યારે ગુજરાતનું સમગ્ર મંત્રી મંડળ પોતપોતાના મત વિસ્તારમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રેલી યોજી રહ્યા છે.

વડોદરામાં મંત્રી મનીષાબેન વકીલ દ્વારા આજે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના મત વિસ્તારમાં કાર્યકરો સાથે રેલી યોજી હતી જેમાં હજારોની સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચમાં પારિવારિક ઝઘડાને કારણે નર્મદા બ્રિજ પર આત્મહત્યા કરવા ગયેલા યુવાનને બચાવતી એલ.સી.બી.

ProudOfGujarat

જીતાલી ના વર્લી કંમ્પોઝ ના શેડ ને આગ લગાડતા અસામાજિક તત્વો..

ProudOfGujarat

અમદાવાદ ખાતે નમો સ્ટેડિયમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નેશનલ ગેમ્સનું ઉદઘાટન પ્રસંગે ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૯૩૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!