Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરામાં તલાટીઓની અચોક્કસ મુદ્દતની હડતાળથી કામગીરી ઠપ્પ.

Share

તલાટીઓની પડતર માંગણીઓનો લાંબા સમયથી ઉકેલ નહિં આવતો હોવાથી રાજ્યના તલાટી મંડળે આજથી અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરી છે. જેને અનુલક્ષીને વડોદરા જિલ્લાના આઠ તાલુકાના ૩૦૦ થી વધુ તલાટીઓ આજથી કામકાજ બંધ કરી દેશે. તલાટીઓની કામગીરીને કારણે સરકારી યોજનાઓ તેમજ જન્મ મરણના દાખલા, જમીનની નોંધ, વેરા સહિતની કામગીરી પર અસર પડશે.

આજે વડોદરા જિલ્લાના તલાટી મંડળના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તલાટી મંડળના આગેવાનોએ હર ઘર તિરંગા તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટને લગતી કામગીરી ચાલુ રાખવાનો આદેશ આપ્યો છે.

Advertisement

Share

Related posts

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણનું 4 વર્ષ પછી હોલિવૂડમાં કમબેક: સાઈન કરી ડીલ

ProudOfGujarat

ભરૂચમાં છેતરપિંડીનાં વધતાં બનાવો સાઇબર ક્રાઇમ દ્વારા છેતરપિંડીનાં બનાવોમાં રકમ પરત મેળવાય.

ProudOfGujarat

ભરૂચનું ગૌરવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!