Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાનાં કાલીજામાણ ગામે કોટવાલિયા -કાથુડીયા પરિવારને અનાજ કીટનું વિતરણ થયું.

Share

ઉમરપાડા તાલુકાનાં કાલીજામાણ ગામે સુરત જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ સામસીંગ ભાઇ વસાવા તેમજ નિરાંત સંપ્રદાય ભક્ત મંડળ તરફથી આદિમ જૂથનાં કોટવાળીયા -કાથુડીયા અંતયત ગરીબ પરિવારોને ઘઉં, ચોખા, દાળ, તેલ, મીઠુ, મરચું સહિત રાશન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

શેત્રુંજી ડેમમાંથી રબી પિયત માટે પાણી છોડાતા 5825 હેક્ટર જમીનમાં ખેતીને ફાયદો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં 5 વાગ્યા સુધીમાં થયેલ મતદાનની ટકાવારી આંકડા મુજબ, જુઓ કેટલી થઈ ?

ProudOfGujarat

લોકસભા ચૂંટણી 2024 / ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર, 7મેએ તમામ 26 બેઠકો પર મતદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!