Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા ત્રણ રસ્તા ખાતે બિરસા મુંડા સરકારનું નામકરણ કરી ટ્રાયબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી જનનાયક બિરસા મુંડાની પ્રતિમા ફાળવી આપવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Share

ઉમરપાડા તાલુકો આદિવાસી બહુલક વિસ્તાર છે આદિવાસી વિસ્તારનાં વિકાસ માટે તેમની સંસ્કૃતિ જાળવી રાખવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રતિબદ્ધ ત્યારે તાલુકા ખાતે ત્રણ રસ્તા પર આદિવાસી જનનાયક બિરસા મુંડા નામનાં સર્કલનું નામકરણ કરી ત્યાં ટ્રાયબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી બિરસા મુંડાની પ્રતિમા બનાવવા માટે અને વિનંતી કરી તેમજ ઉમરપાડા તાલુકા આદિવાસી બહુલક હોવા છતાં એક પણ આદિવાસી જનનાયકની પ્રતિમા ન હોવીએ આદિવાસી માટે શરમજનક બાબત છે માટે આપ મામલતદાર સાહેબને અમો આવેદનપત્ર આપી ઉમરપાડા તાલુકા આદિવાસી સમાજ તરફથી વિનંતી છે કે ટ્રાયબલ સબ પ્લાન ગ્રાન્ટમાંથી ઉમરપાડા ત્રણ રસ્તા પર મૂર્તિનો સ્થાપના કરવામાં આવે જેથી વાસ્તવિક બિરસા મુંડાનાં આકારની આદિવાસી સંસ્કૃતિ ઉજાગર થાય આ અંગે તાત્કાલિક કાર્યવાહી થાય એવી આદિવાસી સમાજની લાગણી અને માંગણી છે. આ પ્રસંગે વસાવા નિહાર એમ. વસાવા, દિવ્યા એમ. વસાવા, ગજેન્દ્ર આર. વસાવા, એલિસન વી. વસાવા, સિતમકુમાર આર. હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા : કાવ્ય અને લોકગીત કાવ્યગાન સ્પર્ધામાં મીરઝા આફરીન તૃતીયક્રમે વિજેતા.

ProudOfGujarat

ગોધરા ખાતે મહિલા કૃષિ દિવસની ઉજવણીના ભાગરુપે મહિલાઓએ ઇજનેરી કોલેજ અને મકાઇ સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી

ProudOfGujarat

ખેરના લાકડા ની તસ્કરી કરતી પંચમહાલ ગોધરાની ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!