એક ચેપી મચ્છરનો ડંખ મોટા આઘાતો આપી શકે છે. મચ્છર કરડવાથી ગંભીર સ્થિતિ બની શકે છે. એક ચેપી મચ્છરના કારણે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગ થઇ શકે છે અને...
ભારતરત્ન સ્વ.અટલબીહારી વાજપેયજીના જન્મ દિવસ નિમિત્તે અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરણાથી આરોગ્ય વિભાગ, ગુજરાત સરકાર, ધોળકા નગર પાલીકા તથા અટલ ઉત્સવ...
રાષ્ટ્રહિતમાં ઘડાયેલા નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA)ના સમર્થનમાં વિરમગામના રાષ્ટ્રવાદી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા CAA કાયદાના સમર્થનમાં વિશાળ રેલી કરવામાં આવી હતી. સંવિધાન બચાવો મંચ વિરમગામ...
વિરમગામની સપ્તધારા ટીમ દ્વારા રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત વ્યસન મુક્તિનો સંદેશ આપતુ નાટક રજુ કરવામાં આવ્યુ. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ...
ધંધુકા જિલ્લા આયોજન બેઠક વર્ષ ૨૦૧૯-૨૦ માં નિશ્ચિત થયા મુજબ ધંધુકા જિલ્લાનું એકત્રીકરણ દિનાંક : ૧૫/૧૨/૨૦૧૯ રવિવારે બાલાજી ડ્રીમ સીટી – ૧, ગુંદી ફાટક પાસે, બગોદરા-ધંધુકા હાઈવે, ખાતે સફળતાપૂર્વક સંપન્ન...
વિરમગામ શહેરમાં સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માધામનુ ભવ્ય નિર્માણ કરાયુ. સૃષ્ટિના સર્જનહાર ભગવાન શ્રી વિશ્વકર્માએ કરેલા નિર્માણને બેજોડ માનવામાં આવે છે અને વિવિધ ઓજારોના નિર્માતા...
ટીબીના દર્દીઓને પ્રોટીન પાવડર, મલ્ટી વિટામીન્સ અને પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો. સતત બે અઠવાડીયા કરતા વધુ સમયથી ખાંસી આવતી હોય તેવા વ્યક્તીએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં ગળફાની...
વિરમગામ તાલુકામાં નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના ૫૪ હજારથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે. શાળા આરોગ્ય કાર્યક્રમએ રાજયની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવાનો ગુજરાત સરકારનો ભગીરથ પ્રયાસ છે....
સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત કેમ્પમાં ૪૫૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર, અલીમ્કો તથા તાલુકા...