ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકામાં પોલીસ ઉપર પથ્થરમારો કરનાર પરપ્રાંતીયો સામે પોલીસે ગુનો દાખલ કરી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાનાં દહેજ ખાતે આવેલ ઔધોગિક વસાહતમાં કામ કરતા પરંતુ દ્વારા છેલ્લા બે દિવસથી પોતાના વતન જવા માટે જોલવા ચોકડી નજીક ચક્કાજામનો કાર્યક્રમ...