બંધારણના ઘડવૈયા અને મહામાનવ એવા બાબાસાહેબ આંબેડકરની આજે જ્યારે 131 મી જન્મજયંતિ હોય ત્યારે લીંબડી બસ સ્ટેશન રોડ પર આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે...
આજે બાબાસાહેબ આંબેડકર ની જન્મ જયંતી નિમિત્તે લીંબડીમાં શિક્ષક સંઘ મંડળ દ્વારા જૂની પેન્શન યોજનાને ફરી શરૂ કરવા કેબિનેટ મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ...
આધારકાર્ડ એટલે વ્યક્તિ માટેનો એક જીવન જરૂરીયાત દસ્તાવેજ બની બેસ્યો છે ત્યારે કોઈપણ સરકારી કે ખાનગી કચેરીમાં આધારકાર્ડ ફરજિયાત દસ્તાવેજ તરીકે માંગે છે ત્યારે લોકો...
દરેક સમાજમાં અલગ અલગ પ્રકારના રીતી રીવાજો હોય છે ત્યારે ગાગરબેડીયાના દરેક સમાજમા રિવાજ હોય છે ત્યારે દર ત્રણ વર્ષે રામનવમીના દિવસે ગાગરબેડીયા વિસ્તારોમાં બાંધવામાં...
સેવાસેતુ કાર્યક્રમ એટલે કે લોકોને ઘરબેઠા તમામ પ્રકારની સરકારી સુવિધાઓ મળી રહે કોઈપણ સરકારી યોજનાકિય લાભ માટે તાલુકા લેવલે આવવું ના પડે અને ઘરે બેઠા...
યુવરાજસિંહ જાડેજા ઉપર 307 જેવા ગંભીર ગુન્હામાં ધડપકડ કરવામાં આવી એ બદલ વિરોધ નોંધવતા આવેદનપત્ર લીંબડી મામલતદારને આપવામાં આવ્યું હતું. લીંબડી માગુંજી શાખા ક્ષત્રિય સમાજ...