ઝધડીયા : પુર ગ્રસ્ત ૩૨ ગ્રામજનો ને રેસ્ક્યુ થીસલામત રીતે બહાર કાઢનાર રાજપારડી પોલીસનું સન્માન
ગુલામહુશેન ખત્રી રાજપારડી તાજેતરમાં નર્મદા ડેમમાં થી છોડાયેલા પાણી થી નર્મદા માં પુરની સ્થિતિ સર્જાતા તા.૧૦-૯ ના રોજ ઝઘડીયા તાલુકાના જરસાડ ગામે પુરના પાણી ફરી...