તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ અષાઢી બીજના તહેવાર નિમિત્તે રાજપીપલા શહેર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકલશે જેમાં ભગવાન જગાન્નાથજી નગરચર્યાએ નીકળશે. આ વખતે ગુજરાત સરકારશના આમુખ-૧ ના...
નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના પહાડ ગામના મર્ડર કેસને અકસ્માતમોત ના કેસ મા ખપાવનારા મર્ડર કેસના ચાર આરોપીઓને નર્મદા LCB અને તિલકવાડા પોલીસે ઑપરેશન...
નર્મદામા લાંબો વરસાદ ખેંચાયા બાદ નર્મદામા વરસાદની ધમાકેદાર એન્ટ્રીથઈ છે. જેમાં રાજપીપલા સહીત નાંદોદ તાલુકામા ત્રણ ઇંચ વરસાદનોંધાયો છે. રાજપીપલા મા ધોધમાર વરસાદની હેલીથી રાજપીપલામા...
છોટાઉદેપુર જિલ્લામાં ગતરાત્રિ દરમિયાન સારો વરસાદ થયો હતો.જ્યારે ખરેખર વરસાદની જરુર જણાતી હતી ત્યારે વરસાદનુ પુનઃ આગમન થતા ખેડૂતોમાં ખુશી ફેલાવા પામી છે.વરસાદના અભાવે બિયારણ...
પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-માંડવી રોડ ઉપર ગ્રા.પંચાયત હસ્તક બાગ આવેલ છે.જે બાગ ગામની શોભામાં વધારો કરે છે.બાગની સામેથી જ અંબાજી-ઉમરગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થતો હોવાથી...
રાજપીપલા રેલ્વે ફાટક નજીક જુગારની રેડકરતા દોડધામ મચી જવા પામી હતી. જેમાં કુલ-૨ જુગારીયોને રોકડ તથા મુદ્દામાલ સાથે કિ.રૂ.૬૬,૮૫૦/- સાથે ઝડપી એલ.સી.બી. નર્મદા પોલીસે કાયદેસરની...
વલણ ગામમાં 9 આંગણવાડીઓ આવેલી છે. જેમાંથી ગામના ચાર રસ્તે આવેલી “વલણ-3 આંગણવાડી”ને સરકારની યોજના હેઠળ “સ્માર્ટ આંગણવાડી” બનાવવામાં આવી છે. આજ રોજ સવારે વલણ-3...