અંકલેશ્વર શહેર ગડખોલ વિસ્તારમાં આવેલ વિપીનપાર્ક માં એક સર્ગભા મહિલાએ ગળે ફાંસો ખાઈ લેતા શહેર પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર...
તાજેતરમાં વાયુ સેનાના સૈનિકોના પરાક્રમ બાદ ભરૂચ જિલ્લાના રહીશોમાં ખૂબ આનંદની લાગણી વ્યાપી ગઈ છે તેમ છતાં લોકો શહીદોની શહાદતને ભૂલ્યા નથી.શહીદોના કુટુંબીજનોને સહાય કરવા...
ભરૂચ જિલ્લો કાવીકંબોઈ થી હાંસોટ સુધીનો આશરે 280 કીમીનો દરિયાકાંઠો ધરાવે છે.હાલમાં વાયુસેના દ્વારા આતંકવાદીઓ પર કરવામાં આવેલ હુમલા દરમિયાન ભારતના પાકિસ્તાનને લગતા દરિયાકાંઠા વિસ્તારમાં...
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા): સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી ખૂટતા નર્મદા ડેમની સપાટી 115.71 મીટર પર પહોંચી છે.જેથી સરકારે ગુજરાત ભરમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવાનું...
પંચમહાલ રાજુ સોલંકી જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સૌરાષ્ટ્ર યુનિના પ્રતાપસિંહ ચૌહાણની આગામી ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી...
ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન હેમ-ખેમ સ્વદેશ આવ્યા તે પ્રસંગે સમગ્ર ભરૂચ પંથકમાં આનંદ અને ઉમંગની લાગણી છવાઈ ગઈ.કોઈપણ રાજકીય પક્ષ કે અન્ય ભેદભાવ...
સર્વ-ધર્મ સમભાવ અને દરેક જ્ઞાતિના તેમજ દરેક ધર્મના લોકો એકસમાન એવા માનવધર્મને ઉજાગર કરતા સામાજિક સેવાનું કામ બાવા અરબિયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મોટી કોરલ તાલુકો...