25 જાન્યુઆરી શનિવારે પાલેજ કુમાર શાળા ખાતે રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના ઈન્ચાર્જ આચાર્ય શ્રી ઇલ્યાસ ભાઈ,બી.એલ.ઓ શ્રી ઐયુબભાઈ નિઝામુદ્દીન ભાઈ,...
71 માં ગણતંત્ર દિવસની પાલેજમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવાંનો થનગનાટ શરૂ થઈ ગયો છે. 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે આ દિવસે ઇ.સ ૧૯૫૦...
૨૫ જાન્યુઆરીને શનિવારે રાષ્ટ્રીય મતદાતા દિવસ 2020 ની કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા જીલ્લા વડામથકે ઉજવણી પ્રસંગે શ્રેષ્ઠ મતદાર સાક્ષરતા કલબ(elc) તરીકે પસંદગી...
ભરૂચ તાલુકાના ત્રણ જેટલા ગામોમાં વહેલી સવારે ડી.જી.વી.સી.એલ ની વિજિલન્સ ટીમોએ ત્રાટકી મીટરો તેમજ કનેક્શન તપાસતા લાખો રૂપિયાની ચોરી ઝડપી પાડવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી...
બહુજન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષા સુશ્રી કુમારી માયાવતીના ૬૪ માં જન્મદિવસની બહુજન સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ પાલેજ સ્થિત નવીનગરી પાસે કેક કાપીને ઉજવણી કરી હતી. કાર્યક્રમના...
મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે આ દિવસને ઉત્તરાયણ તરીકે પણ ઓળખાય છે.ઉત્તરાણનાં દિવસને ગણતરીનાં દિવસો બાકી...
સુરત ખાતે આયોજીત અવંતિકા એવોર્ડ સમારંભમાં ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે આવેલ કે.પી.એસ એકેડમીના આચાર્યને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામના નામનાં એવોર્ડથી સન્માનિત કરી બેસ્ટ આચાર્યનો એવોર્ડ...