ભરૂચ ભરૂચ તાલુકામાં આવેલાં એક ગામમાં રહેતી વૃદ્ધાની પુત્રીના પહેલાં લગ્ન વાગરાના એક ગામમાં થયાં હતાં. જોકે, તેના જમાઇના મૃત્યુ બાદ તેમની પુત્રી તેની પુત્રી...
ભરૂચ. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની સૂચના અનુસાર જુગાર તથા ક્રિકેટના સટ્ટા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા તેમજ ગુનાઓ શોધી કાઢવા માટે સૂચના આપવામાં...
નડિયાદ વડતાલધામ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ધામમાં ટેમ્પલ કમિટીનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ થતા બિનહરીફ ચૂંટાયેલા નવા ટેમ્પલ કમિટીની પ્રથમ મીટીંગ તારીખ ૧૫...
માલિકે પરપ્રાંતિય કામદારોની સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધ કરાવી ન હતી ભરૂચ. ભરૂચ એસઓજીની ટીમ દ્વારા એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ પરપ્રાંતિય મજૂરોનું ચેકિંગ હાથ...
ભરૂચ. વિશ્વ કલા દિવસ ના અવસરે, સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન માં વિવિધ કલાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત કલા...
ભરૂચ ભરૂચ BAPS સ્વામિનારાયણ મંદિરે નર્મદા હાઇસ્કુલ, સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ અને મહારાજ શ્રી કેજીએમ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે ઉડાન-2025 વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ સ્વામિનારાયણ...
પાલેજ. ભરૂચ રેલવે સ્ટેશન પર એક પુરુષનું કુદરતી બીમારીના કારણે સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું છે. રેલવે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર હરીદાસ નથ્થુલાલ નાયર...