નેત્રંગનાં એન.આર.આઇ. દંપતી દ્વારા આશ્રમ શાળામાં ભણતા આદિવાસી બાળકોને ભોજન કરાવ્યું તેમજ ચંપલનું વિતરણ કર્યું.
નેત્રંગનાં એન.આર.આઇ. દંપતી દ્વારા આશ્રમમાં ભણતા ગરીબ આદિવાસી બાળકોને પ્રિતી ભોજન કરવવામાં આવ્યું તેમજ ચંપલનું વિતરણ કરવામાં આવ્યું. 71 માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે બાળકોને કેકનું...