ખેડા જિલ્લામાં કુપોષણને દૂર કરવાના અભિગમ સાથે ગળતેશ્વર, ઠાસરા અને મહુધા તાલુકામાં તાલુકાને પાઇલોટ પ્રોજેકટ તરીકે પસંદગી કરી તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ થી કુપોષણ મુક્ત...
નડિયાદ શહેરમાં જવાહરનગર વિસ્તારમાં આવેલ શીશમહલ અમરધામ ગુરુદ્વારામાં શ્રી ગુરુ નાનક દેવજી મહારાજની ૫૫૪ મી જન્મજયંતિ ખુબ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી હતી. વહેલી સવારથી જ...
માતર તાલુકાના અલીન્દ્રાના ગામે રહેતા મહમદયુસુફ ગુલામરસુલ મોમીન સુથારી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ૧૧ નવેમ્બરના રોજ મોબાઈલ ફોનમાં ફેસબુક ઉપર વિડીયો જોતા...
ગુજરાત રાજ્ય પોલીસનાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત અતિ મહત્વનો પ્રોજેક્ટ એવો એસ.પી.સી સ્ટુડન્ટ પોલીસ કેડેટ પ્રોજેકટનો ઉદ્દેશ્ય બાળકોમાં શીસ્ત અને તેના સર્વાંગી વિકાસનો છે. જે...
વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય તીર્થધામ વડતાલ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે મંદિરમાં સ્થાપિત કરાયેલ શ્રી લક્ષ્મીનારાયણ , શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો...