વસો તાલુકાના પીજ ગામે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર (વડતાલ તાબાના) નો ૮૮ મો વાર્ષિક પાટોત્સવ તા.૩ માર્ચ થી ૭ માર્ચ દરમ્યાન ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાશે....
નડિયાદમાં સિંધી સમાજ દ્વારા સમગ્ર માનવજાતના કલ્યાણ માટે અખંડ નિતનેમ પાઠ સાહેબનું આયોજન કરવામાં આવ્યું હતું જેની પૂર્ણાહુતી કરવામાં આવી હતી જેમાં બહોળા પ્રમાણમાં સિંધી...
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં સાવલિયા પંપીંગ સ્ટેશન પાસે આવેલા રાય તલાવડી વિસ્તારમાં ૧૨ જેટલા મકાનો તોડી પાડવામાં આવતા કાળજુ કંપાવનારી દ્રશ્યો ઉભા થયા છે. આ...
સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે રવિવારે વિજયા એકાદશીના શુભદિને દેવોને ૧૫૦૦ કિલો નારંગીનો અન્નકુટ તથા વાઘા ધરાવવામાં આવ્યા હતા. રજાનો દિવસ હોય સવારથી સાંજ સુધી અવિરત...
મહાશિવરાત્રી એટલે “પરમાત્મા શિવ” ના અવતરણની યાદગાર. પરમાત્મા શિવ કળિયુગી રાત્રીના સમયે આ સૃષ્ટિ પર અવતરિત થઈ સર્વ આત્માઓનું કલ્યાણ કરે છે. હવે એ સમય...
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સર્જાયું છે તેવા સંજોગોમાં અનેક ભારતીયો અને ગુજરાતીઓ યુક્રેનમાં ફસાયેલા છે. આજે યુદ્ધની અફરાતફરીમાં ખેડા જિલ્લાના મહુધા તાલુકાના હેરંજ ગામના...