ભરૂચ રાજસ્થાનના કોટાનો વતની ભુપેન્દ્રસિંહ રવિન્દ્રસિંહ સોલંકી હાલમાં તેમના પરિવાર સાથે શ્રવણ ચોકડી પાસે આવેલાં નારાયણ એરેના ખાતે રહે છે. તેઓ સવારના સમયે ઘરે હતાં...
હિન્દુ વિસ્તારમાં ફરી ફરીને નવયુવાનોને સટ્ટાના રવાડે ચઢાવનાર ઇમરાન કોણ? ભરૂચ, ભોલાવ કે ઝાડેશ્વર જ નહીં જંબુસર-આમોદ સુધી ઇમરાનનું સટ્ટાનું નેટવર્ક ફેલાયેલું હોવાની ચર્ચા ભરૂચ....
ભરૂચ રીજેન્સ કંપની દહેજ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના ૩ દિવ્યાંગ બાળકોને દત્તક યોજના હેઠળ સમાવવામાં આવ્યા. આ સાથે બાળકોને વર્ષોમાં લખવામાં સુગમતા રહે તેને...
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે 48 પર માંડવા ટોલનાકા નજીકથી ક્રૂરતાપૂર્વક લઈ જવાતા 62 બકરાઓને મુક્ત કરવામાં આવ્યાં હતાં. અંકલેશ્વર શહેર બી ડિવિઝન...
સંતરામપુરનું દંપતિ પુત્રીને તેની સાસરીએ મુકવા આવ્યો હતો ભરૂચ. મહિસાગર જિલ્લાના સંતરામપુર ગામે રહેતાં કાનજી રૂમાલ ડામોર તેમજ તેમની પત્ની શાંતાબેન તેમની પુત્રી ગાયત્રીને આમોદના...
કેન્દ્ર સરકારની સુચનાને લઈને ભરૂચ પોલીસે તુરંત એક્શન લીધા ૧૪મી એપ્રિલે આવેલી સઈદાબીબી ૨૬મી જૂન સુધી રોકવાની હતી ભરૂચ કાશ્મીરના પહેલગામ ખાતે બનેલી આતંકી હૂમલાની...
મહારાષ્ટ્ર રાજ્યના અને નર્મદાના સાગબારા તાલુકાના આદિવાસી સમાજે વિશાળ રેલી કાઢી આવેદન આપ્યુ વાંકલ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના આદિવાસી સમાજે મામલતદારને આવેદન પત્ર માં જણાવ્યા...