માંગરોળ તાલુકાના વાંકલ ગામનું બજાર અને ઝંખવાવ ગામનું બજાર આવતી કાલથી બપોરના ત્રણ વાગ્યાં સુધી ખુલ્લુ રહશે. સોમવાર અને મંગળવાર સંપૂર્ણ બંધ રહ્યા બાદ આવતી...
આજરોજ માનનીય મંત્રી ગણપતસિંહ વસાવાના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક કોરોના મહામારીની સામે લડવા માટે માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં વાંકલ ગામે આવેલ સરકારી કન્યા છાત્રાલયમાં કોવીડ સેન્ટર...
કોરોનાનાં વધતા જતા સંક્રમણને કારણે વાંકલ અને ઝંખવાવના બજારો સંપૂર્ણ બંધ રહેવા પામ્યા હતા. આજરોજ બપોરે 12 વાગ્યા પછી તાલુકા મથક માંગરોલ, મોસાલી, મોસાલી ચોકડી...
માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભા ઉપપ્રમુખ ભરતભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાય હતી. પત્રકાર સ્વ. નઝીરભાઈ પાંડોર માટે બે મિનિટનુ મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ...
માંગરોળ તાલુકાનાં દેગડીયા ગામે ગત રાત્રિ દરમિયાન દીપડાએ બે વાછરડાનો શિકાર કરતા પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેગડીયા ગામના ખેડૂત પશુપાલક ઐલેશભાઇ બચુભાઈ ગામીત ખેતરમાં...
કલેકટરના જાહેરનામા પ્રમાણે તા.30/04/2021 સુધી હાટબજાર બંધ રાખવા જણાવેલ છે. અન્ય કોઈ નિર્ણય ત્યારબાદ લેવામાં આવશે. વાંકલ ગામે ભરાતા હાટબજારમાં સુરત, માંડવી, ઝંખવાવ, મુંબઈથી વેપારીઓ...
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિત રજૂઆત કરવી કરવામાં આવી છે, જેમાં જણાવેલ છે...